રોજ રાત પડે ને,
જાગે એક કવિતા.
દિવસના કામમાં,થાકમાં,
વ્યવહારમાં,ભાગદોડની પળોજળમાં,
સ્ફૂરે કવિતાને,
ઓસરી જાય શબ્દો..
જેવી રાત પડેને ,
જાગે એક કવિતા….
આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
- Chetna Bhatt: Thank you All for your Love♥️
- priyesh kaneria: WAH….. NICE WROTE
- dave amita: માનવમનને સ્પર્શતી વાત કેટલી સુંદર રીતે કહેવાઈ છે. સરસ !
- HARI: શિક્ષક એ શિક્ષક
- Surangi Mehta: Super duper
- PRIYESH C KANERIA: mast……
- PRIYESH C KANERIA: THANK YOU SIR,
- Ankesh Nimavat: Beautiful….
- vivek: Your post is superb sister
- vivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
Ekdum sachi vat kari tame…mari pan same feelings 6 ho….rat pade ne jage kavita…:) bahu j saras mane mari lagi evi mast tamari kavita.:)
આ તો સારું કહેવાય.. રોજ રાત પડે ને એક કવિતા જાગે તો કેટલી બધી કવિતાઓ વાંચવા મળે.. 😉
મસ્ત.. 🙂
જ્યારે આમ જીવન જીવાય – તે જ એ કવિતા.
એક સુધારો સૂચવું છું:
પળોજળ ના બદલે પળોજણ આવે..